
જે.કે સરવૈયા કોલેજમાં
MSW ના વિદ્યાર્થીઓ દ્વારા અંધશ્રદ્ધા નાબૂદી માટે ક્ષેત્ર કાર્ય ના ગામ માં જઈ નાટક અને વક્તવ્ય નો કાર્યક્રમ કરવામાં આવ્યો.
ગ્રામિણવિસ્તારમાં જોવા મળતી અંધશ્રદ્ધા ની સમસ્યાઓ નો અભ્યાસ કરી ને વિદ્યાર્થીઓ દ્વારા આ સમસ્યાનું નિવારણ આવે તે માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ એ ખુબજ જહેમત ઉઠાવેલ.